Gujarat Police Constable Practice MCQ ગુજરાતી ભાષાના સાહિત્ય દીવાકર અને 'કુસુમામાળા' જેવા કાવ્યસંગ્રહના રચિયતા કોણ છે ? કિશોર સિંહ જદવ કવિ કાન્ત રમેશ પારેખ નરસિંહરાવ દિવેટીયા કિશોર સિંહ જદવ કવિ કાન્ત રમેશ પારેખ નરસિંહરાવ દિવેટીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ISP નું પૂરું નામ જણાવો. Internet Service Provider Internet Service Programme Internet Solution Provider Internet Service Protocol Internet Service Provider Internet Service Programme Internet Solution Provider Internet Service Protocol ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ કોઇપણ સ્ક્રીનને ફૂલ સ્ક્રીન કરવા માટે કઈ ફંકશન કી દબાવશો ? F12 F11 F2 F5 F12 F11 F2 F5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ભારતીય ફોજદારી ધારાની જોગવાઈ પ્રમાણે બળાત્કાર સંભોગના ગુના અંગે ક્યું વિધાન ખોટું છે? બળાત્કાર સંભોગનો ગુનો પરિણીત કે અપરિણીત કોઈપણ સ્ત્રીના સંબંધમાં થઈ શકે 15 વર્ષની નાની વયની પત્નીના સંબંધમાં પણ ગુનો બને છે જો સ્ત્રી 14 વર્ષથી નાની ઉંમરની હોય તો તેની સંમતિ હોય તો પણ ગુનો બને છે સ્ત્રીની મરજી વિરુદ્ધનો ગુનો છે બળાત્કાર સંભોગનો ગુનો પરિણીત કે અપરિણીત કોઈપણ સ્ત્રીના સંબંધમાં થઈ શકે 15 વર્ષની નાની વયની પત્નીના સંબંધમાં પણ ગુનો બને છે જો સ્ત્રી 14 વર્ષથી નાની ઉંમરની હોય તો તેની સંમતિ હોય તો પણ ગુનો બને છે સ્ત્રીની મરજી વિરુદ્ધનો ગુનો છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ અણહિલ ભરવાડ તથા ચંપા (જામ્બ) વણિકની મદદથી અણહિલપુર પાટણ ખાતે પોતાની રાજધાની ક્યા રાજવીએ સ્થાપિત કરી હતી ? વનરાજ જયકિશોર ભીમદેવ ભૂવડ વનરાજ જયકિશોર ભીમદેવ ભૂવડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ કાંચીડો પોતાની ચામડીનો રંગ કઇ રીતે બદલે છે ? રાસાયણિક વિષ કોશિકાઓને કારણે રંગોની મેળવણીને લીધે કાંચીડાની ચામડીની નીચે રંગકોશિકાઓ હોય છે અને ચામડી પાદર્શક હોય છે. લોહી રંગની હોય છે. રાસાયણિક વિષ કોશિકાઓને કારણે રંગોની મેળવણીને લીધે કાંચીડાની ચામડીની નીચે રંગકોશિકાઓ હોય છે અને ચામડી પાદર્શક હોય છે. લોહી રંગની હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP