Gujarat Police Constable Practice MCQ
ભારતીય દંડસહિતા મુજબ નીચેનામાંથી કઇ સત્ય હકીકત છે ?

મૃત વ્યકિતની માનહાની થતી નથી.
કોઈ કંપનીની માનહાની થઇ શકે નહી
કોઇ મંડળીની માનહાનિ થઇ શકે નહીં
કેટલાક સંજોગોમાં મૃત વ્યકિતની માનહાનીનો ગુનો બને છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ધાડ્ના ગુન્હામાં કેટલી વ્યક્તિઓ હોય છે ?

ચાર કે તેથી વધુ વ્યક્તિ
એક પણ નહી
પાંચ કે તેથી વધુ વ્યક્તિ
ત્રણ કે તેથી વધુ વ્યક્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
કોઇ સ્ત્રીના પતિ અથવા પતિના સગા તરફથી અપાતો શારીરિક અને માનસિક ત્રાસ અંગે આઇ.પી.સી.-1860 ની કઇ કલમ હેઠળ ગુનો નોંધાવી શકાય ?

496
498
498(ક)
499

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
તસ્વીરોને ડિજિટલ સ્વરૂપમાં રૂપાંતર કરવા કયા સાધનનો ઉપયોગ આવે છે ?

પ્રિન્ટર
હાર્ડ ડિસ્ક
મોનીટર
સ્કેનર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP