Gujarat Police Constable Practice MCQ
ભારતીય દંડસહિતા મુજબ નીચેનામાંથી કઇ સત્ય હકીકત છે ?

કોઈ કંપનીની માનહાની થઇ શકે નહી
મૃત વ્યકિતની માનહાની થતી નથી.
કેટલાક સંજોગોમાં મૃત વ્યકિતની માનહાનીનો ગુનો બને છે.
કોઇ મંડળીની માનહાનિ થઇ શકે નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
‘ખેડા સત્યાગ્રહ’ પુસ્તકના રચયિતા કોણ હતા ?

મહાદેવભાઈ દેસાઈ
કાકાસાહેબ કાલેલકર
રસીકલાલ પરીખ
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
માનવવાદી અભિગમના પ્રણેતા કોણ હતા ?

અબ્રાહમ મેસ્લો
જહોન બી. વોટસન
હિલગાર્ડ અને એટકિન્સન
કોલહર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
પુજ્ય મોટાનું મુળનામ શું હતું ?

રાજશ્રી યોગી
આત્મારંગ પાંડુરંગ
વિઠ્ઠલદાસ
ચુનીલાલ ભાવસાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP