Gujarat Police Constable Practice MCQ
ભારતીય દંડસહિતા મુજબ નીચેનામાંથી કઇ સત્ય હકીકત છે ?

કેટલાક સંજોગોમાં મૃત વ્યકિતની માનહાનીનો ગુનો બને છે.
કોઈ કંપનીની માનહાની થઇ શકે નહી
મૃત વ્યકિતની માનહાની થતી નથી.
કોઇ મંડળીની માનહાનિ થઇ શકે નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
કોના મત મુજબ વસ્તીશાસ્ત્રમાં વસ્તી વિશ્લેષણ અને વસ્તીના અભ્યાસોનો સમાવેશ થાય છે ?

હોસર અને ડંકન
ફાંફ લોરીમેર
વિલીયમ પેટી
જહોન ગ્રાઉન્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ચિત્ર વિચિત્રનો મેળો કયા જિલ્લામાં ભરાય છે ?

સાબરકાંઠા
દાહોદ
અમદાવાદ
બનાસકાંઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP