Gujarat Police Constable Practice MCQ
ભારતીય દંડસહિતા મુજબ નીચેનામાંથી કઇ સત્ય હકીકત છે ?

કોઈ કંપનીની માનહાની થઇ શકે નહી
મૃત વ્યકિતની માનહાની થતી નથી.
કેટલાક સંજોગોમાં મૃત વ્યકિતની માનહાનીનો ગુનો બને છે.
કોઇ મંડળીની માનહાનિ થઇ શકે નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ભારતીય દંડસંહિતા - 1860 માં કયા પ્રકરણમાં વ્યાખ્યાઓ છે ?

પ્રકરણ-1
પ્રકરણ-2
પ્રકરણ-3
પ્રકરણ-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
કાઠીયાવાડના શાહજહાં તરીકે કોણ ઓળખાય છે?

મોરબીના વાઘજી-II
રાજકોટના લાખાધિરાજ
ગોંડલના ભગવતસિંહજી
નવાનગરના રણજિતસિંહજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
બીજા વિશ્વયુધ્ધ બાદ ખાનગીક્ષેત્ર દુધની બનાવટો તૈયારી કરીને પુરી પાડવા માટે કઇ ડેરી અસ્તિત્વમાં આવી હતી ?

પોલસન ડેરી
મહેસાણા ડેરી
મિલ્ક કોલ્ડ ડેરી
અમુલ ડેરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ગાંધીજીએ ભારતમાં આવીને સૌપ્રથમ કયો સત્યાગ્રહ કર્યો હતો ?

ભારત છોડો આંદોલન
દાંડી યાત્રા
સ્વદેશી મુવમેન્ટ
ચંપારણ સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP