Gujarat Police Constable Practice MCQ
ભારતીય પ્રજાજને ભારતની બહાર ગુનાહિત કાર્ય કર્યુ હોય તો શું આ કાર્ય ભારતીય કાયદા હેઠળ શિક્ષાને પાત્ર બને ?

ના
વિદેશી કાનૂન મુજબ
આપેલ પૈકી એક પણ નહીં
હા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
કાઠીયાવાડના શાહજહાં તરીકે કોણ ઓળખાય છે?

મોરબીના વાઘજી-II
ગોંડલના ભગવતસિંહજી
રાજકોટના લાખાધિરાજ
નવાનગરના રણજિતસિંહજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ફોજદારી કાર્ય પદ્ધતિ અધિનિયમ-1973 ની જોગવાઈ મુજબ, ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી વ્યક્તિને નીચેનામાંથી ક્યો હક્ક હોતો નથી ?

તેના ઘરેથી પોતાની પસંદનું ભોજન કરવાનો હક્ક
પૂછપરછ દરમિયાન પોતાની પસંદના વકીલને મળવાની પરવાનગીનો હક્ક
ધરપકડના કારણની માહિતીનો હક્ક
જો ગુનો જામીનપાત્ર હોય તો જામીન મેળવવાનો હક્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ભારતના બંધારણના કયા અનુચ્છેદ માં અવિશ્વાસ પ્રસ્તાવનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે?

અનુચ્છેદ - 75
અનુચ્છેદ - 77
અનુચ્છેદ - 79
અનુચ્છેદ - 72

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP