Gujarat Police Constable Practice MCQ
માનવવાદી અભિગમના પ્રણેતા કોણ હતા ?

જહોન બી. વોટસન
હિલગાર્ડ અને એટકિન્સન
કોલહર
અબ્રાહમ મેસ્લો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
એટર્ની જનરલ અને કંપ્ટ્રોલર ઓડિટર જનરલની નિમણૂક કોણ કરે છે ?

વડાપ્રધાન
ગવર્નર જનરલ
રાષ્ટ્રપતિ
ઉપરાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
'નીતિ આયોગ’ ના અધ્યક્ષ કોણ હોય છે ?

ઉપરાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિ
પ્રધાનમંત્રી
ગૃહપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP