Gujarat Police Constable Practice MCQ Part - 2
ઝવેરીલાલ મહેતા કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે ?

પ્રિન્ટીંગ
ફોટો જર્નાલિસ્ટ
નાટ્યવિવેચક
સાહિત્ય ક્ષેત્રે રંગમંચ વિવેચન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
આણંદમાં શિક્ષણરૂપી સ્થંભ ગણાતી એવી વલ્લભવિધાનગરની સ્થાપના કરનાર કોણ હતું ?

ભાઇ નરસિંહલાલ
ભાઇકાકા
ભાઇલાલ
ભાઇ ઝવેરભાઇ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ઈ.પી.કો.કલમ-376 ના ક્લોઝ (ખંડ) (1) હેઠળ બળાત્કારના ગુનાની કેટલી શિક્ષા નક્કી કરવામાં આવેલી છે?

6 વર્ષથી ઓછી નહી પરંતુ 10 વર્ષ સુધીની સખત કેદની શિક્ષા
7 વર્ષથી ઓછી નહી પરંત આજીવન સુધી સખત કેદની શિક્ષા અને દંડ
7 વર્ષથી ઓછી નહી પરંતુ 10 વર્ષ સુધીની કેદની સજા
5 વર્ષથી ઓછી નહી પરંતુ 10 વર્ષ સુધીની સખત કેદની શિક્ષા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
નીચેના મહાનુભાવો અને તેમના સમાધિ સ્થળની યોગ્ય જોડ જોડો.
(1) મહાત્મા ગાંધી
(2) મોરારજીભાઇ દેસાઇ
(3) ડો.બાબાસાહેબ આંબેડકર
(4) લાલબહાદુર શાસ્ત્રી
(A) વિજઘાટ (દિલ્હી)
(B) રાજઘાટ (દિલ્હી)
(C) અભયઘાટ (અમદાવાદ)
(D) ચૈત્યભૂમિ (મુંબઇ)

1-B, 2-C, 3-D, 4-A
1-C, 2-B, 3-D, 4-A
1-B, 2-A, 3-C, 4-D
1-C, 2-A, 3-B, 4-D

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
નર્મદા-તાપી નદી વચ્ચે કઈ પર્વતશ્રેણી આવેલ છે ?

સહ્યાદ્રી
સાતપુડા પર્વત
વિંધ્યાચલ
અરવલ્લી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP