Gujarat Police Constable Practice MCQ Part - 2 “વેર ગયાને ઝેર ગયા, વળી કાળા કેર ગયા હરખ હવે તું હિન્દુસ્તાન” નીચેનામાંથી કોની પંક્તિઓ છે ? નરસિંહ મહેતા દુલા ભાયા કાગ ન્હાનાલાલ કવિ દલપતરામ નરસિંહ મહેતા દુલા ભાયા કાગ ન્હાનાલાલ કવિ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 બેરોમીટર પારો ધીરે-ધીરે નીચે ઉતરતા ___ ની સંભાવના દર્શાવે છે. આપેલ પૈકી એક પણ નહીં વરસાદ વાદળછાયું વાતાવરણ સાફ દીવસ આપેલ પૈકી એક પણ નહીં વરસાદ વાદળછાયું વાતાવરણ સાફ દીવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 બે વ્યક્તિ સાથે ચાલી રહ્યા છે એકે બીજાને કહ્યું 'જો કે તમે મારા પિતા છો, પરંતુ હું તમારો પુત્ર નથી' તો આ બે વ્યકિત વચ્ચે કયો સંબંધ હોય ? પિતા અને પુત્ર પિતા અને સાળો પિતા અને જમાઇ આમાંથી એકપણ નહીં પિતા અને પુત્ર પિતા અને સાળો પિતા અને જમાઇ આમાંથી એકપણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 પૈસા ચોરી કરવા માટે y ના ખિસ્સામાં x હાથ નાખે છે પણ ખિસ્સું ખાલી હોય છે x : ચોરીના પ્રયાસ માટે દોષી નથી કોઇપણ ગુના માટે દોષી નથી. ચોરી માટે દોષી છે. ચોરીના પ્રયાસ માટે દોષી છે ચોરીના પ્રયાસ માટે દોષી નથી કોઇપણ ગુના માટે દોષી નથી. ચોરી માટે દોષી છે. ચોરીના પ્રયાસ માટે દોષી છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ જાહેર સુલેહ-શાંતિ જાળવણી માટે ક્યારે જામીનગીરી માગી શકશે ? પોલીસ અધિકારીના રિપોર્ટ પરથી બીજી કોઈ રીતે માહિતી મળી હોય આપેલ તમામ પોતાની સુલેહ-શાંતિનાં હિતમાં જણાતું હોય પોલીસ અધિકારીના રિપોર્ટ પરથી બીજી કોઈ રીતે માહિતી મળી હોય આપેલ તમામ પોતાની સુલેહ-શાંતિનાં હિતમાં જણાતું હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 સંત કબીરના ગુરુ કોણ હતા ? અમીર ખુશરો રામાનુજાચાર્ય શેખ સલીમ ચિસ્તી રામાનંદ અમીર ખુશરો રામાનુજાચાર્ય શેખ સલીમ ચિસ્તી રામાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP