Gujarat Police Constable Practice MCQ Part - 2
ક્યા બંધારણીય સુધારાને "નાનું બંધારણ" કહેવામાં આવે છે ?

52 મો સુધારો
73 મો સુધારો
42 મો સુધારો
એક પણ નહી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ગુજરાતના સાહિત્યકારોને તેમની રચિત કૃતિ સાથે સરખાવો.
(P) કિશનસિંહ ચાવડા
(Q)જયશંકર સુંદરી
(R)ચુનિલાલ મડિયા
(S) કાકા કાલેલકર
(1) અમાસના તારા
(2) થોડા આંસુ થોડા ફૂલ
(3) હિમાલયનો પ્રવાસ
(4) લીલુડી ધરતી

P - 3, Q - 4, R - 1, S - 2
P - 1, Q - 2, R - 4, S - 3
P - 1, Q - 3, R - 2, S - 4
P - 4, Q - 1, R - 3, S - 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ગિરનારના શિલાલેખનું સૌપ્રથમ વાંચન કોણે કર્યુ હતું ?

કર્નલ ટોડ
જેમ્સ પ્રિન્સેપ
ભોગીલાલ
ત્રણેય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ગાંધીજીને રેંટિયાની ભેટ કોણે આપી હતી ?

મહાદેવ દેસાઈ
સરોજીની નાયડુ
ગંગાબહેને
મોહનલાલ પંડ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP