Gujarat Police Constable Practice MCQ Part - 2
દુધની ઘનતા માપવા કયું સાધન વપરાય છે ?

સ્પેરોમીટર
હાઇગ્રોમીટર
લેકટોમિટર
સ્પેક્ટ્રોમીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ગુજરાતી ભાષાના શિરમોર સમો “રણજીતરામ સુવર્ણચંદ્રક" સૌપ્રથમ કયાં સાહિત્યકાર ને એનાયત કરવામાં આવ્યો હતો ?

ઉમાશંકર જોશી
ઝવેરચંદ મેધાણી
ચુનીલાલ મડિયા
રણજીતરામ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP