Gujarat Police Constable Practice MCQ Part - 2
અમદાવાદમાં આવેલો ભદ્રનો કિલ્લો કોણે બંધાવ્યો હતો ?

સુલતાન અહેમદશાહ
બૈરામખાન
અકબર
અમીર ખુશરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
હવામાં રહેલા ભેજના પ્રમાણને જાણવા માટે ક્યુ સાધન વપરાય છે ?

હાઇડ્રોમીટર
બેરોમીટર
હાઈગ્રોમીટર
થર્મોમીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
વર્ષ 2018ના શાંતિના નોબેલ પુરસ્કાર માટે કોની પસંદગી કરવામાં આવી છે ?
1. શ્રીમતી નાદિયા મુરાદ (ઈરાક)
2. ડો. ડેનીશ મુગવેગે (કોંગો)
3. શ્રીમતી મલાયા યુસુફ જઈ (પાકિસ્તાન)
4. ડો. ડોનાલ્ડ મુગવેગે (કોંગો)

1
2, 3
1, 2
1, 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ક્રિ.પ્રો.કોડ અંતર્ગત કલમ-220માં શેને લગતી જોગવાઈ કરવામાંઆવી છે?

દસ્તાવેજ શોધી લાવવાનો હુકમ
તપાસ અને સુનવણી હુકમ
બે વિકલ્પો અંગેની જોગવાઈ
એક કરતા વધારે ગુનાની સુનાવણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
સમગ્ર ભારતમાં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની સ્મૃતિમાં ‘આતંકવાદ વિરોધી દિવસ’ ક્યારે મનાવવામાં આવે છે?

25 એપ્રિલ
18 એપ્રિલ
21 મે
15 મે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
સોલારકુકરની બનાવટમાં કયા પ્રકારના અરીસાનો ઉપયોગ થાય છે ?

અંતર્ગોળ અરીસો
બહિર્ગોળ અરીસો
સાદો અરીસો
પ્લેનો-કોન્વેક્સ અરીસો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP