Gujarat Police Constable Practice MCQ
શંકરાચાર્ય કયા વાદમાં માનતા હતા ?

દ્વેતવાદ
અદ્વૈતવાદ
વિશ્વતવાદ
વિશિષ્ટ દ્વેતવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
માણસોમાં થતો ફલોસેસીસ નામનો રોગ પાણીમાં કયા તત્વના વધારે પ્રમાણને કારણે સંભવી શકે ?

કેલ્શિયમ
મેગ્નેશિયમ
કાર્બન
ફલોરાઇડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
અવકાશયાત્રી ને બહારનું અવકાશ કેવા રંગનું દેખાય છે?

ઘેરો વાદળી
સફેદ
કાળા
વાદળી - લીલો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP