Gujarat Police Constable Practice MCQ
બાગ-એ-નગીના અથવા નગીના વાડી કોણે બંધાવ્યું હતું ?

કુત્બુદીન અહમદ શાહે
મહંમદ શાહ બીજો
મુઝફ્ફર શાહ પહેલો
મહંમદ તઘલખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ગુજરાતમાં કઈ ભેંસની ઓલાદ જાણીતી છે?

આપેલ પૈકી એક પણ નહીં
જાફરાબાદી
જામનગરી
ભાવનગરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ઇર્શાદ ઉપનામ ધારણા કરનાર ગુજરાતી સાહિત્યકાર કોણ છે ?

ચિમનભાઇ દોશી
ચિનુ મોદી
ચં.ચી.મહેતા
ચંદ્રકાન્ત શેઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
સી.આર.પી.સી. માં કુલ કેટલી કલમો અને પ્રકરણો છે ?

484 કલમો અને 35 પ્રકરણો
484 કલમો અને 37 પ્રકરણો
485 કલમો અને 37 પ્રકરણો
485 કલમો અને 35 પ્રકરણો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ગુજરાતી ભાષાના હાસ્ય સમ્રાટ વિનોદ ભટ્ટનું અવસાન થયું. તેના વિશે નીચેનું કયું વિધાન અસત્ય છે ?

વિનોદ ભટ્ટનો જન્મ અમદાવાદ જિલ્લાના નાંદોલમાં થયો હતો.
તેમણે ગુજરાત સમાચારમાં ‘મગનું નામ મરી’ અને દિવ્ય ભાસ્કરમાં ‘ઈદમ્ તૃતીયમ્’ નામે હાસ્ય કટારો લખી હતી.
વિનોદ ભટ્ટ 1996-97 દરમિયાન ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યાં હતાં.
તેઓ તેમના ઉપનામ ‘ઈર્શાદ’ના નામે લેખ લખતા હતા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP