ભારતનો ઈતિહાસ (History of India) બક્ષીપંચમાં નીચેનામાંથી કયા મહાનુભાવે સેવા આપી હતી ? આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં તારાબહેન પટેલ આઈ.પી.દેસાઈ આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં તારાબહેન પટેલ આઈ.પી.દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અખિલ ભારતીય ખિલાફત અધિવેશનનું વર્ષ 1919 માં નીચે પૈકી કયા સ્થળે આયોજન થયેલ હતું ? અલીગઢ દિલ્હી સુરત લખનૌ અલીગઢ દિલ્હી સુરત લખનૌ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) જૈન ધર્મગ્રંથનું સાહિત્ય કયા નામે ઓળખાય છે ? જાતક આગમ ત્રિપિટક અવેસ્તા જાતક આગમ ત્રિપિટક અવેસ્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધ ધર્મમાં આઠ આરાવાળું ચક્રનું ચિન્હ કઈ બાબતનું પ્રતિનિધિત્વ કરે છે ? ભગવાન બુદ્ધના આઠ શિષ્યો આર્ય અષ્ટાંગીક માર્ગ બૌદ્ધ ધર્મના આઠ પુસ્તકો આપેલ પૈકી એક પણ નહીં ભગવાન બુદ્ધના આઠ શિષ્યો આર્ય અષ્ટાંગીક માર્ગ બૌદ્ધ ધર્મના આઠ પુસ્તકો આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અલાઉદ્દીન ખીલજી દ્વારા બંધાવવામાં આવેલ અલાઈ દરવાજા નીચે પૈકી કોનો દક્ષિણ બાજુનો મુખ્ય દરવાજો છે ? ઈલ્તુમીશનો ગુંબજ કુતુબ મિનાર આપેલ પૈકી એક પણ નહીં કુવ્વાતુલ ઈસ્લામ મસ્જિદ ઈલ્તુમીશનો ગુંબજ કુતુબ મિનાર આપેલ પૈકી એક પણ નહીં કુવ્વાતુલ ઈસ્લામ મસ્જિદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિએશન (HSRA)ની સ્થાપના કોણે કરી હતી ? ભગતિસંહ વી.કે. દત્ત ચિતરંજનદાસ આપેલ પૈકી કોઈ નહીં ભગતિસંહ વી.કે. દત્ત ચિતરંજનદાસ આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP