Gujarat Police Constable Practice MCQ Part - 3
સી.આર.પી.સી. કલમ -144 હેઠળ કરાયેલા ત્રાસદાયક બાબતો અથવા ભયના સંદેશના તાકીદના હુકમ કર્યાની તારીખથી કેટલા સમય સુધી અમલમાં રહેશે ?

ત્રણ માસ સુધી
એક માસ સુધી
બે માસ સુધી
20 દિવસ સુધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ભારતીય ફોજદારી ધારો -1860માં કાવતરાની વ્યાખ્યા મુજબ તેમાં કેટલી વ્યકિત હોવી જોઈએ ?

આપેલ પૈકી એક પણ નહીં
બે અથવા તેથી વધુ
ફકત એક
ફકત બે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP