Gujarat Police Constable Practice MCQ Part - 3
કૈલાસ મહામેરું પ્રસાદ તરીકે કયા મંદિરેને ઓળખવામાં આવે છે ?

દ્વારકાધીશ મંદિર
સોમનાથ મંદિર
નાગેશ્વર મંદિર
ત્રિનેત્રેશ્વર મંદિર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
યોગ્ય જોડકું જોડો.
(A) પુનિત વન
(B) રક્ષક વન
(C) હરિહર વન
(D) વીરાંજલી વન
(1) સૌથી મોટું સાંસ્કૃતિક વન
(2) 68માં વનમહોત્સવમાં જાહેર થયેલ વન
(3) સૌથી નાનું સાંસ્કૃતિક વન
(4) સૌપ્રથમ સાંસ્કૃતિક વન

A-1, B-2, C-3, D-4
A-3, B-2, C-1, D-4
A-4, B-1, C-3, D-2
A-4, B-3, C-2, D-1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
કેન્દ્ર સરકાર દ્વારા ભારતમાં કયા સુધીમાં ઓરીનું નિવારણ તથા રૂબેલા પર નિયંત્રણ લાવવાનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે ?

2020
2019
2022
2025

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP