Gujarat Police Constable Practice MCQ Part - 3
કૈલાસ મહામેરું પ્રસાદ તરીકે કયા મંદિરેને ઓળખવામાં આવે છે ?

સોમનાથ મંદિર
નાગેશ્વર મંદિર
દ્વારકાધીશ મંદિર
ત્રિનેત્રેશ્વર મંદિર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
IPC - 1860 મુજબ મિલકતનો દુર્વિનિયોગના ગુના બદલ કેટલી શિક્ષા નિર્દિષ્ટ કરવામાં આવી છે ?

4 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને
2 વર્ષ સુધીની બેમાંથી કોઇપ્રકારની કેદ અથવા દંડ અથવા બંને
1 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને
3 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
બંધારણ ઘડનારી ડ્રાફટીંગ કમિટીના ચેરમેન કોણ હોય છે ?

ડૉ. બાબાસાહેબ આંબેડકર
ગાંધીજી
કનૈયાલાલ મુનશી
સરદાર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP