Gujarat Police Constable Practice MCQ Part - 3
કૈલાસ મહામેરું પ્રસાદ તરીકે કયા મંદિરેને ઓળખવામાં આવે છે ?

ત્રિનેત્રેશ્વર મંદિર
દ્વારકાધીશ મંદિર
સોમનાથ મંદિર
નાગેશ્વર મંદિર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
જે કોઈ વ્યકિતને કોઇ સ્થળેથી જવાન બળજબરીથી ફરજ પાડે અથવા કોઇ પ્રકારે છેતરીને તેમ કરવા લલચાવે તો તે વ્યકિતનું ___ કર્યુ કહેવાય.

આપેલ બંને
અપનયન
અપહરણ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
સી.આર.પી.સી. કલમ -144 હેઠળ કરાયેલા ત્રાસદાયક બાબતો અથવા ભયના સંદેશના તાકીદના હુકમ કર્યાની તારીખથી કેટલા સમય સુધી અમલમાં રહેશે ?

બે માસ સુધી
20 દિવસ સુધી
ત્રણ માસ સુધી
એક માસ સુધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP