Talati Practice MCQ Part - 3
મુસ્લિમ બિરાદરો માટેનું પવિત્ર સ્થાન 'મીરાંદાતાર’ ક્યાં આવેલું છે ?

ઉદવાડા
એહમદનગર
સિદ્ધપુર
ઉનાવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
મેગ્નેલિયમ કઈ બે ધાતુઓની મિશ્રધાત છે ?

એલ્યુમિનિયમ અને લેડ
મેગ્નેશિયમ અને લેડ
એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ
એલ્યુમિનિયમ અને કોપર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘રાવણનું મિથ્યાભિમાન’ના રચયિતા જણાવો.

પ્રેમાનંદ
શામળ
ગિરિધર
નાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP