Gujarat Police Constable Practice MCQ Part - 3
માનવીના જીવનચક્રનો સમાવેશ મનોવિજ્ઞાનના ક્યાં ક્ષેત્રમાં થાય છે ?

શૈક્ષણીક મનોવિજ્ઞાન
મનોમાપનલક્ષી મનોવિજ્ઞાન
વિકાસાત્મક મનોવિજ્ઞાન
સમાજ્લક્ષી મનોવિજ્ઞાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
કયા ખાતાએ રૂરલ ICT પ્રોજેક્ટ મુક્યો છે ?

પોસ્ટ ખાતા
રેલવે ખાતા
આરોગ્ય ખાતા
ગ્રામિણ ખાતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
નીચેના વિધાનો ચકાસો અને સાચાં વિધાન પસંદ કરો.

ભારતમાં નેશનલ એકેડમી ઓફ સાયકોલોજીની સ્થાપના 1997માં હરિયાણાના ગુડગાંવ ખાતે થઈ હતી.
આપેલ બંને
ભારતીય દર્શનશાસ્ત્ર અનુસાર વ્યક્તિત્ત્વને ત્રણ પ્રકારે વહેંચવામાં આવ્યું છે.
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP