ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન ધારાસભ્યને પ્રશ્ન પૂછવાની કોન ના પાડી શકે ? સંસદીય સચિવ મુખ્ય સચિવશ્રી સ્પીકર મુખ્યપ્રધાન સંસદીય સચિવ મુખ્ય સચિવશ્રી સ્પીકર મુખ્યપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય વિધાનસભાનું સત્ર ચાલુ ન હોય ત્યારે અથવા જ્યાં રાજ્યમાં વિધાન પરિષદ હોય ત્યાં વિધાનમંડળના બંને ગૃહોનું સત્ર ચાલું ન હોય ત્યારે સંવિધાનના કયા અનુચ્છેદ હેઠળની જોગવાઈ અનુસાર રાજ્યપાલ વટહુકમ બહાર પાડી શકે છે ? અનુચ્છેદ - 168 અનુચ્છેદ - 214 અનુચ્છેદ - 213 અનુચ્છેદ - 202 અનુચ્છેદ - 168 અનુચ્છેદ - 214 અનુચ્છેદ - 213 અનુચ્છેદ - 202 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના આમુખમાં ભારતને નીચેના પૈકી કેવા પ્રકારનો પ્રજાસત્તાક દેશ ઘડવાનું સૂચવેલ છે ? આપેલ તમામ બિનસાંપ્રદાયિક સમાજવાદી લોકશાહી આપેલ તમામ બિનસાંપ્રદાયિક સમાજવાદી લોકશાહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનમાં મૂળભૂત હક્કોની જોગવાઈઓ કયા ભાગમાં આપવામાં આવેલી છે ? ભાગ-4ક ભાગ-3 ભાગ-2 ભાગ-4 ભાગ-4ક ભાગ-3 ભાગ-2 ભાગ-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણ ક્યારે અમલમાં આવ્યું ? 26 જાન્યુઆરી 1950 10 નવેમ્બર 1950 15 ઓગસ્ટ 1948 2 ઓક્ટોબર 1950 26 જાન્યુઆરી 1950 10 નવેમ્બર 1950 15 ઓગસ્ટ 1948 2 ઓક્ટોબર 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "રાજયપાલ (ગવર્નર) બીજો કોઈ લાભદાયક હોદો ધરાવી શકશે નહીં." એ જોગવાઈ બંધારણની કઈ કલમમાં કરવામાં આવેલ છે ? 158(2) 156(1) 158(5) 157(7) 158(2) 156(1) 158(5) 157(7) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP