Gujarat Police Constable Practice MCQ Part - 4
ગુજરાતમાં ગ્રંથાલય પ્રવૃત્તિના પ્રણેતા કોણ છે ?

ઈશ્વરભાઈ પટેલ
દરબાર ગોપાળદાસ
મોતીભાઈ અમીન
વિઠ્ઠલભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
જોગણીમાતાનું પ્રાચીન મંદિર ‘પાલોદર’ કયા જિલ્લામાં આવેલું છે ?

મહેસાણા
બનાસકાંઠા
સાબરકાંઠા
અરવલ્લી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ઈ. સ. 1798માં વસ્તી પર નિબંધ કોણે લખ્યો હતો ?

વિલિયમ પેટી
થોમસ રોબર્ટ માલ્થસ
ફ્રાંક લોરીમેર
જ્હોન ગ્રાઉન્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP