ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જૈન ધર્મના પવિત્ર ગ્રંથને શું કહેવાય છે ? આગમ દિગંબરાગમ શ્વેનાગમ ત્રિપિટક આગમ દિગંબરાગમ શ્વેનાગમ ત્રિપિટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી ? ભરતેશ્વર બાહુબલિરાસ - વજ્રસેન પંચપાંડવ ચરિત્ર રાસ - શાલિભદ્રસૂરિ હંસાઉલી-અસાઈત ઠાકર હંસરાજ-વચ્છરાજ ચઉપઈ-વિજય ભટ્ટ ભરતેશ્વર બાહુબલિરાસ - વજ્રસેન પંચપાંડવ ચરિત્ર રાસ - શાલિભદ્રસૂરિ હંસાઉલી-અસાઈત ઠાકર હંસરાજ-વચ્છરાજ ચઉપઈ-વિજય ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સહસ્ત્રલિંગ તળાવ અને રાણકી વાવ સ્મારકો કયા વંશની ઓળખ છે? ગુપ્ત વંશ મૌર્ય વંશ વાઘેલા વંશ સોલંકી વંશ ગુપ્ત વંશ મૌર્ય વંશ વાઘેલા વંશ સોલંકી વંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સ્વ. મકરંદ દવે અને કુંદનિકા કાપડિયા સંચાલિત નંદીગ્રામ આશ્રમ કયા જિલ્લામાં આવેલ છે ? સુરત ડાંગ વલસાડ નવસારી સુરત ડાંગ વલસાડ નવસારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કાઠિયાવાડના શાહજહાં તરીકે કોણ ઓળખાય છે ? નવાનગરના રણજિતસિંહજી રાજકોટના લાખાધિરાજ મોરબીના વાઘજી -II ગોંડલના ભગવતસિંહજી નવાનગરના રણજિતસિંહજી રાજકોટના લાખાધિરાજ મોરબીના વાઘજી -II ગોંડલના ભગવતસિંહજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કયા મોગલ રાજવીએ ગુજરાતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી ? શાહજહાં અકબર બાબર હુમાયુ શાહજહાં અકબર બાબર હુમાયુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP