Gujarat Police Constable Practice MCQ Part - 4
નીચેનામાંથી કઇ વ્યકિત ભારતીય ફોજદારી અધિનિયમને આધીન નથી ?

આપેલ તમામ
રાષ્ટ્રપતિ
રાજદુત
રાજ્યપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ખજુરાહોના મંદિરનું નિર્માણ કયા વંશના કાર્યકાળમાં થયું હતું ?

પલ્લવ વંશ
ચંદેલ વંશ
ચોલ વંશ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
IPC - 1860 મુજબ નીચેનામાંથી કઇ બાબત અંગે બદનક્ષીનો ગુનો બનતો નથી ?

લોક કલ્યાણ અર્થે જરૂરી આક્ષેપ કરવાથી
શુધ્ધ બુધ્ધિથી ચેતવણી આપવાથી
આપેલ તમામ
શુધ્ધ બુધ્ધિથી ઠપકો આપવાથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
કોઈ ટેપરેકોર્ડમાં ટેપ કરેલ વાતને પુરાવા તરીકે માન્ય કરવા કયું તથ્ય જરૂરી છે ?

આપેલ તમામ
બોલનાર વ્યક્તિની ઓળખ થતી હોવી જોઈએ
વાતાર્લાપ વિવાદીત વિષય સાથે સુસંગત હોવો જોઈએ
ટેપ શુદ્ધ હોવી જોઈએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP