Gujarat Police Constable Practice MCQ Part - 4
IPC- 1860 મુજબ સાપરાધ મનુષ્યવધ કયારે ખૂન ન ગણાય ?

આવેશની તીવ્રતામાં થયેલ મારામારીમાં થયેલ મૃત્યુ
આપેલ તમામ
ગંભીર અને ઓચિંતા ઉશ્કેરાટને લીધે વ્યકિત દ્વારા થયેલ મૃત્યુ
શરીર અને મિલકતના સ્વરક્ષણના બચાવને લીધે વ્યકિત દ્વારા થયેલ મૃત્યુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ભારતીય દંડ સંહિતા મુજબ નીચેનામાંથી કઈ સત્ય હકીકત છે ?

ગેરકાયદેસર મંડળીથી જ બખેડાનો ગુનો થઈ શકે.
ઘરમાં પણ બખેડાનો ગુનો થઈ શકે છે.
કોઈપણ વ્યક્તિથી બખેડાનો ગુનો થઈ શકે છે.
બખેડો જાહેર સુલેહશાંતિ વિરુદ્ધનો ગુનો છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
રાજ્ય ધારાગૃહમાં કયા ગૃહના 1/3 સભ્યો દર બીજા વર્ષે નિવૃત્ત થાય છે ?

રાજ્યસભા
વિધાન પરિષદ
વિધાનસભા
લોકસભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP