Gujarat Police Constable Practice MCQ Part - 4
ભારતીય ફોજદારી અધિનિયમ મુજબ બેદરકારી અને ઉપેક્ષાથી કોઇનું મૃત્યુ થાય તો કઇ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે ?

306
304-અ
304-બ
304

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ભારતીય દંડ સંંહિતા મુજબ નીચેનામાંથી ક્યું વિધાન ખોટું છે ?

લૂંટના ગુના માટે ઓછામાં ઓછી ચાર વ્યક્તિ હોવા જરૂરી છે
મકાન સ્થાવર મિલકત ગણાય છે
ફેંટ મારીને દાંત તોડી નાંખવો એ વ્યથા છે
પાગલ વ્યક્તિએ કરેલા ગુના માટે સ્વબચાવનો અધિકાર મળતો નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
કોઇ સ્ત્રીને અભદ્ર ટીકા કરવામાં આવે તો કઇ કલમ મુજબ શિક્ષા થઇ શકે ?

આઇ.પી.સી.કલમ-509
આઇ.પી.સી.કલમ-510
આઇ.પી.સી.કલમ-511
આઇ.પી.સી.કલમ-508

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ભારતીય ફોજદારી અધિનિયમ મુજબ કયું કૃત્ય ગુનો બનતું નથી ?

દીવાના માણસનું કૃત્ય
આપેલ તમામ
બીજાના લાભ માટે શુધ્ધબુધ્ધિથી કરવામાં આવેલું કૃત્ય
સાત વર્ષથી વધુ પણ બાર વર્ષથી નીચેની વયના અપરીપકવ સમજવાળા બાળકનું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP