Gujarat Police Constable Practice MCQ Part - 4
માનવ વસ્તીના જૈવિક, સામાજિક પાસાઓનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે...

સામાજિક વસ્તીશાસ્ત્ર
સામાજિક મનોવિજ્ઞાન
વ્યાવહારિક સમાજશાસ્ત્ર
ભારતીય સમાજવ્યવસ્થા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ભારતીય એવીડન્સ એકટમાં મરણોન્મુખ નિવેદન કયારે સ્વીકાર્ય ગણાતું નથી ?

આપેલ તમામ
નિવેદન કરવાની ક્ષમતાનો અભાવ
નિવેદન કર્યા પછી વ્યક્તિ જીવી શકે
ઈશારાથી કરેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP