Gujarat Police Constable Practice MCQ Part - 4
ભારતીય ફોજદારી અધિનિયમ મુજબ કયું કૃત્ય ગુનો બનતું નથી ?

દીવાના માણસનું કૃત્ય
સાત વર્ષથી વધુ પણ બાર વર્ષથી નીચેની વયના અપરીપકવ સમજવાળા બાળકનું
બીજાના લાભ માટે શુધ્ધબુધ્ધિથી કરવામાં આવેલું કૃત્ય
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ઈ. સ. 1798માં વસ્તી પર નિબંધ કોણે લખ્યો હતો ?

થોમસ રોબર્ટ માલ્થસ
વિલિયમ પેટી
જ્હોન ગ્રાઉન્ટ
ફ્રાંક લોરીમેર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP