Gujarat Police Constable Practice MCQ Part - 4
માનવ વસ્તીના જૈવિક, સામાજિક પાસાઓનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે...

સામાજિક મનોવિજ્ઞાન
સામાજિક વસ્તીશાસ્ત્ર
વ્યાવહારિક સમાજશાસ્ત્ર
ભારતીય સમાજવ્યવસ્થા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
મોઢેરાનું સૂર્યમંદિર કયા રાજાના શાસનકાળ દરમિયાન નિર્માણ થયું ?

કર્ણદેવ
ત્રિભુવનપાળ
ભીમદેવ
અશોક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP