Gujarat Police Constable Practice MCQ Part - 4
ભારતીય ફોજદારી ધારામાં કયા ગુના માટે દેહાંત દંડની જોગવાઈ છે ?

રાજય વિરૂધ્ધ લડાઇ - 121
ખૂન - 302
આપેલ તમામ
ખૂન સહિત ધાડ - 396

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ઉમાશંકર જોશીને એમના કયા કાવ્યસંગ્રહ માટે ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો છે ?

ગંગોત્રી
વિશ્વશાંતિ
નિશીથ
પ્રાચીના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP