Gujarat Police Constable Practice MCQ Part - 4
અપરાધ બન્યા પહેલાં જે વ્યક્તિએ ગેરકાયદેસર મંડળીના સભ્યોમાંથી હટી જાય તો મંડળીથી કરાયેલ અપરાધ માટે જવાબદાર ઠરાવી શકાય નહીં આ વિધાન IPC- 1860 મુજબ -

અસત્ય છે
સત્ય છે
અર્ધસત્ય છે
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
તહોમતનામું કોણ ફરમાવે છે ?

ન્યાયાધીશ
ફરિયાદી અને પોલીસ દ્વારા સંયુક્ત
તપાસનીસ અધિકારી
સરકાર તરફે સરકારી વકીલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP