Gujarat Police Constable Practice MCQ Part - 4
ભારતીય ફોજદારી અધિનિયમ મુજબ નીચેનામાંથી કઈ વ્યથા મહાવ્યથા ગણાશે ?

કોઇપણ આંખની જોવાની શકિતનો કાયમી નાશ
હાડકું ભાંગી જવું
પુરૂષત્વનો નાશ કરવો
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
જ્યારે બે અથવા તેથી વધુ વ્યક્તિ જાહેર સ્થળે લડાઈ કરીને જાહેર સુલેહ - શાંતિનો ભંગ કરે ત્યારે તેઓ ___ કરે છે એમ કહી શકાય.

હુલ્લડ
ગેરકાયદેસર મંડળી
બખેડો
યુદ્ધ કરવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP