GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
'કાયદાથી મળેલા અધિકાર સિવાય, કોઈ કર નાખી શકશે નહિ કે વસૂલ કરી શકાશે નહી.' ભારતીય સંવિધાનમાં આ પ્રકારની જોગવાઈ કરવામાં આવેલ છે. આ આર્ટીકલ જણાવો.

આર્ટીકલ - 265
આર્ટીકલ - 270
આર્ટીકલ - 247
સંવિધાનમાં આવી કોઈ જોગવાઈ કરવામાં આવેલ નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP