Gujarat Police Constable Practice MCQ Part - 4
ખજુરાહોના મંદિરનું નિર્માણ કયા વંશના કાર્યકાળમાં થયું હતું ?

આપેલ પૈકી એક પણ નહીં
પલ્લવ વંશ
ચોલ વંશ
ચંદેલ વંશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
IPC- 1860 મુજબ સાપરાધ મનુષ્યવધ કયારે ખૂન ન ગણાય ?

ગંભીર અને ઓચિંતા ઉશ્કેરાટને લીધે વ્યકિત દ્વારા થયેલ મૃત્યુ
આપેલ તમામ
આવેશની તીવ્રતામાં થયેલ મારામારીમાં થયેલ મૃત્યુ
શરીર અને મિલકતના સ્વરક્ષણના બચાવને લીધે વ્યકિત દ્વારા થયેલ મૃત્યુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
નીચેના પૈકી કયા મહાનુભાવ ચિત્રકલા સાથે સંકળાયેલ નથી ?

જેમિની રોય
શ્રી મનજીતબાલા
કે. એ. સાયગલ
શ્રી રવિશંકર રાવલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
કઈ બચાવ પ્રયુક્તિમાં વ્યક્તિને જોખમ હોવા છતાં જોખમ છે જ નહિ એ માનવાનો પ્રયત્ન કરે છે ?

પ્રક્ષેપણ
ઈન્કાર કે અસ્વીકાર
વિરૂદ્ધ પ્રતિક્રિયા
ઉર્ધ્વીકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP