Gujarat Police Constable Practice MCQ Part - 4
ખજુરાહોના મંદિરનું નિર્માણ કયા વંશના કાર્યકાળમાં થયું હતું ?

પલ્લવ વંશ
ચંદેલ વંશ
આપેલ પૈકી એક પણ નહીં
ચોલ વંશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
નાણા ખરડો કોની મંજુરીથી રજુ થઇ શકે છે ?

રાજ્યસભા સભાપતિ
લોકસભાના સ્પીકર
વડા પ્રધાન
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
અહમદશાહે સાબરમતીની જેમ હાથમતી નદીના કિનારે ક્યુ નગર વસાવ્યું હતું ?

અહમદનગર
વિદ્યાનગર
રંજનગર
આનંદનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP