Gujarat Police Constable Practice MCQ Part - 4
ખજુરાહોના મંદિરનું નિર્માણ કયા વંશના કાર્યકાળમાં થયું હતું ?

ચંદેલ વંશ
ચોલ વંશ
પલ્લવ વંશ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
વાયુનું પ્રવાહી સ્વરૂપમાં પરિવર્તન થાય તે પ્રક્રિયા ને શું કહે છે ?

નિક્ષેપણ
ઘનીભવન
બાષ્પીભવન
ઉર્ધ્વીકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP