Talati Practice MCQ Part - 1
નીચેનામાંથી ક્યા કવિ સુધારકયુગના છે.

જયંત પાઠક
દયારામ
નરસિંહ મહેતા
નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ભીમદેવ પહેલા પછી સોલંકી વંશની ગાદી કોણે સંભાળી હતી ?

સિધ્ધરાજ જયસિંહ
કર્ણદેવ
ભીમદેવ બીજો
કુમારપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
10 વસ્તુની પડતર કિંમત 9 વસ્તુની વેચાણ કિંમત બરાબર છે. તો નફો /ખોટના % જણાવો.

10% નફો
10% ખોટ
11(1/9)% ખોટ
11(1/9)% નફો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીને રાણી એલિઝાબેથે કેટલા વર્ષ માટે પૂર્વના દેશો સાથે વ્યાપારની છૂટ આપી હતી ?

10 વર્ષ
અનંતકાળ સુધી
100 વર્ષ
15 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP