Talati Practice MCQ Part - 1
ગરમ પાણીના ઝરા ઉનાઈ કયા જિલ્લામાં આવેલ છે ?

પંચમહાલ
ગિર-સોમનાથ
નવસારી
ખેડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
દેલવાડાના જૈન મંદિરો ક્યા રાજ્યમાં આવેલા છે ?

મધ્યપ્રદેશ
મહારાષ્ટ્ર
ગુજરાત
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
‘સંઘમિત્રા’ કોનું નાટક છે ?

રાજેન્દ્રશાહ
ન્હાનાલાલ
ઉમાશંકર જોષી
દલપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
5 સંખ્યાઓની સરેરાશ 30 છે જો તેમાંથી એક સંખ્યા રદ કરવામાં આવે તો બાકીની સંખ્યાની સરેરાશ છે. તો રદ કરેલી સંખ્યા શોધો.

25
75
50
100

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP