Talati Practice MCQ Part - 1
રઘુવીર ચૌધરીએ કોને 'દગ્ધ કૃષિ કવિ' નું બિરુદ આપ્યું છે ?

રમેશ પારેખ
સુરેશ જોષી
રાવજી પટેલ
ચંદ્રકાન્ત બક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
‘એક જ દે ચિનગારી' કાવ્યના કવિ કોણ ?

મુકુલ ચોકસી
હરિહર ભટ્ટ
મનોહર ત્રિવેદી
નાથાલાલ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
પ્રવાસી ભારતીય દિવસ કઈ તારીખે ઉજવાય છે ?

9 જાન્યુઆરી
8 જાન્યુઆરી
9 જૂલાઈ
૪ જૂન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP