Talati Practice MCQ Part - 1
રઘુવીર ચૌધરીએ કોને 'દગ્ધ કૃષિ કવિ' નું બિરુદ આપ્યું છે ?

ચંદ્રકાન્ત બક્ષી
રમેશ પારેખ
સુરેશ જોષી
રાવજી પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
9 વાગ્યા પછી, રાત્રે 9 અને 10 વચ્ચે એક દિવાલ ઘડીયાળનો કલાક અને મિનિટ કાંટા એક બીજાના વિરુદ્ધ દિશામાં કયા સમયે થશે ?

9 વાગીને 16(4/11) મિનિટ
9 વાગીને 1/3 મિનિટ
9 : 16 મિનિટ
9 : 15 મિનિટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
એક સંખ્યાના 7 ગણામાંથી 9 બાદ કરતાં મળતું પરિણામ તે સંખ્યાના 4 ગણા કરતાં 3 વધારે છે, તો સંખ્યા શોધો.