Talati Practice MCQ Part - 1
'અભિનવ સિધ્ધરાજ'નું બિરુદ કોને મળેલ છે ?

ભીમદેવ ત્રીજો
કુમારપાળ
વિસલદેવ
મહંમદ બેગડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
X, Y થી 12 વધારે છે, X તથા Y ના વચ્ચે ગુણોત્તર ક્રમશઃ 3 : 2 છે. ત્રીજી સંખ્યા Z અને X નો સરવાળો શું હશે જો Z, Y ના બરાબર 1/3 હોય.

43
44
42
45

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
નવા ઉદ્યોગ શરૂ કરનાર સાહસિકોને મદદ માટે ભારત સરકાર દ્વારા કયું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ?

સ્ટાર્ટ અપ ઇન્ડિયા
સ્ટાન્ડર્ડ ઇન્ડિયા
મેક ઈન ઇન્ડિયા
ડિજીટલ ઇન્ડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP