Talati Practice MCQ Part - 2
ભારતે સૌપ્રથમ વખત અણુ ધડાકો ક્યાં કર્યો હતો ?

પોખરણ
ચાંદીપુર
શ્રી હરિકોટા
થુમ્બા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘સુક્તાન’ રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે ?

વિટામિન-B
વિટામિન-A
વિટામિન-C
વિટામિન-D

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
સમૂદ્રપૂજા કયા વંશના શાસકો દ્વારા પ્રચલિત કરવામાં આવી હતી ?

ચેર વંશ
પાંડ્ય વંશ
ચોલ વંશ
ચાલુક્ય વંશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
જો વર્તુળની ત્રિજ્યાણા માપમાં 20% વધારો કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં ___ વધારો થાય ?

50%
40%
20%
44%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP