Talati Practice MCQ Part - 2
ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ મીરાબાઈને કોણે ઉછેર્યા હતા ?

રત્નસિંહજીએ
દાદા રાવ દુદાજીએ
વીરકુવરીએ
શ્રીકૃષ્ણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘શંકર’ કોનું તખલ્લુસ છે ?

ધીરુભાઈ ઠાકર
ઈચ્છારામ દેસાઈ
રાજેશ વ્યાસ
ત્રિભુવન ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
મધમાખીના ઝેરમાં કયો પ્રદાર્થ હોય છે ?

મેલીટીન
લાઈમ
પેટિસન
કેલ્શિયમ ફોસ્ફેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP