Talati Practice MCQ Part - 2
કેન્દ્ર સરકારની વહીવટી કામગીરીની સમીક્ષા સૌપ્રથમ કોણે કરી હતી ?

બી.આર. આબેડકર
એ.ડી. ગોરવાલા
સરદાર પટેલ
એન. ગોપાલસ્વામી આયંગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
અમૃતસરમાં “જલિયાવાલા બાગ હત્યાકાંડ” ક્યારે થયો હતો ?

13 મે, 1919
13 એપ્રિલ, 1919
13 માર્ચ, 1919
13 જાન્યુઆરી, 1919

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP