Talati Practice MCQ Part - 2
રેફ્રીજિરેટરમાં કૂલન્ટ રૂપે ____ ગેસનો ઉપયોગ થાય છે ?

નાઈટ્રોજન
હિલિયમ
એમોનિયા
કાર્બન ડાયોકસાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
જો એક રૂપિયામાં 4ના દરથી કેળા ખરીદવામાં આવે તો એક રૂપિયામાં કેટલા કેળા વેંચવામાં આવે જેથી 33(1/3)% નફો થાય ?

Talati Practice MCQ Part - 2
અસ્મિતા પર્વ ક્યા દિવસે ઉજવવામાં આવે છે ?

મહા શિવરાત્રી
જન્માષ્ટમી
રામનવમી
હનુમાન જયંતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
જો વર્તુળની ત્રિજ્યાણા માપમાં 20% વધારો કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં ___ વધારો થાય ?

20%
40%
50%
44%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘આરસીની ભીતરમાં’ કોની કૃતિ છે ?

ચંદ્રવદન મહેતા
વિનોદીની નીલકંઠ
જયશંકર સુંદરી
વિનોદી ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP