Talati Practice MCQ Part - 2
વર્ષ 2019માં કયા ભારતીય ક્રિકેટરને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે ?

વિરાટ કોહલી
ગૌતમ ગંભીર
મહેન્દ્રસિંહ ધોની
ચેતેશ્વર પૂજારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ક્યા પ્રકારનો કોલસો સળગે ત્યારે ધુમાડો કે વાસ ઉત્પન્ન થતી નથી.

ધુમાડીયો
એન્થ્રેસાઈટ
બીટ્યુમીન
લિગ્નાઈટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન (NRC) ની સ્થાપના ક્યા રાજ્ય માટે કરવામાં આવી છે.

મહારાષ્ટ્ર
ગુજરાત
રાજસ્થાન
આસામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP