Talati Practice MCQ Part - 2
ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી ?

કનૈયાલાલ મુનશી
મહાત્મા ગાંધી
જ્યોતિબા ફૂલે
સ્વામી વિવેકાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
સાંભર સરોવર કયા રાજ્યમાં આવેલ છે ?

ઓડિશા
જમ્મુ કાશ્મીર
મહારાષ્ટ્ર
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ગુજરાતમાં પ્રથમ બુનિયાદી શાળા કોણે શરૂ કરી હતી ?

બબલભાઈ
નાનાભાઈ ભટ્ટ
અંબુભાઈ પુરાણી
મોતીભાઈ અમીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
નીચેનામાંથી કયા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં વિધાનસભા અસ્તિત્વમાં નથી ?

દિલ્હી
લક્ષદ્વીપ
ગોવા
પોંડીચેરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP