Talati Practice MCQ Part - 2
ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી ?

કનૈયાલાલ મુનશી
સ્વામી વિવેકાનંદ
મહાત્મા ગાંધી
જ્યોતિબા ફૂલે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
4 માણસોની સરેરાશ વય 42 છે. જો તેમની વયનો ગુણોત્તર 1:3:4:6 હોય તો સૌથી મોટા અને સૌથી નાના વ્યક્તિની વયનો તફાવત જણાવો.

70 વર્ષ
60 વર્ષ
59 વર્ષ
61 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘કરેલા ઉપકારને જાણે’ તેને શું કહેવાય ?

પરોપકારી
કૃતઘ્ન
કૃતજ્ઞ
ઉપકૃત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ધોળાવીરા ગુજરાતમાં ક્યા જીલ્લામાં આવેલું છે ?

કચ્છ
પાટણ
ભાવનગર
બનાસકાંઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP