Talati Practice MCQ Part - 2
'ઝેર તો પીધા છે જાણી જાણી' નવલકથાના સર્જક કોણ છે ?

ક. મા. મુનશી
પન્નાલાલ પટેલ
મનુભાઈ પંચોળી
ભોગીલાલ ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
એક વસ્તુ અમુક કિંમતે વેચતા 2.5% નુકસાન થાય છે. જો તે વસ્તુ 150 વધુ કિંમતે વેચવામાં આવે તો 7.5% નફો થાય છે. તો વસ્તુની મૂળ કિંમત શોધો.

1500
2000
1750
1800

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ગાંધીજીએ કઈ બેંકનું ઉદ્ઘાટન કર્યું હતું ?

યુનીયન બેંક ઓફ ઈન્ડિયા
પંજાબ નેશનલ બેંક
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા
રીઝલ્ટ બેંક ઓફ ઇન્ડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP