Talati Practice MCQ Part - 2
'ઝેર તો પીધા છે જાણી જાણી' નવલકથાના સર્જક કોણ છે ?

ક. મા. મુનશી
મનુભાઈ પંચોળી
પન્નાલાલ પટેલ
ભોગીલાલ ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
પિતૃતર્પણ કોની કૃતિ છે ?

મણીલાલ દ્વીવેદી
દલપતરામ
નવલરામ પંડ્યા
ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
એક સંખ્યા X, 7 થી વિભાજન છે. જ્યારે આ સંખ્યાને 8, 12, અને 16થી વિભાજીત કરવામાં આવે તો દરેક સ્થિતિમાં શેષફળ 3 રહે છે. તો X નું લઘુતમ મૂલ્ય શોધો.

149
148
150
147

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
સમૂદ્રપૂજા કયા વંશના શાસકો દ્વારા પ્રચલિત કરવામાં આવી હતી ?

ચેર વંશ
પાંડ્ય વંશ
ચોલ વંશ
ચાલુક્ય વંશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP