Talati Practice MCQ Part - 2
'ઝેર તો પીધા છે જાણી જાણી' નવલકથાના સર્જક કોણ છે ?

ભોગીલાલ ગાંધી
મનુભાઈ પંચોળી
ક. મા. મુનશી
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘વાતાયાન’ કોની કૃતિ છે ?

રાજેન્દ્ર શુકલ
ચંદ્રકાન્ત બક્ષી
મધુસૂદન ઠાકર
રઘુવીર ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
'પનઘટ' કોનો કાવ્ય સંગ્રહ છે ?

ગૌરીશંકર જોષી
ઝીણાભાઈ દેસાઈ
કાકા કાલેલકર
રમણલાલ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
રવેન, વરુણ થી 300 દિવસ મોટી છે. અને સંદિપ, રવેનથી 50 અઠવાડિયા મોટો છે. જો સંદિપ મંગળવારે જનમ્યો હોય તો વરુણ કયા વારે જનમ્યો હોય ?

ગુરુવાર
સોમવાર
શુક્રવાર
મંગળવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘કર્ણભાર’ નાટકની રચના કોના દ્વારા કરવામાં આવી હતી ?

ભરતમુનિ
મહાકવિ ભાસ
કવિ ભવભૂતિ
કાલિદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘ક્ષેમરાજ અને સાધ્વી’ કોનું નાટક છે ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
રાજેન્દ્ર શાહ
જયંત પાઠક
પ્રહલાદ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP