ભારતનું બંધારણ (Constitution Of India) દિલ્હી સંબંધિત વિશેષ જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે ? અનુચ્છેદ 239 (એએ) અનુચ્છેદ 239 (એબી) અનુચ્છેદ 239(એ) અનુચ્છેદ 239 અનુચ્છેદ 239 (એએ) અનુચ્છેદ 239 (એબી) અનુચ્છેદ 239(એ) અનુચ્છેદ 239 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંવિધાનના આર્ટિકલ 40 માં કઈ બાબત અંગે જોગવાઈ કરવામાં આવેલી છે ? કામદારો માટે નિર્વાહ વેતન ઉદ્યોગોના વહીવટમાં કામદારોની ભાગીદારી ખેતી અને પશુપાલનની વ્યવસ્થા ગ્રામ પંચાયતની રચના કામદારો માટે નિર્વાહ વેતન ઉદ્યોગોના વહીવટમાં કામદારોની ભાગીદારી ખેતી અને પશુપાલનની વ્યવસ્થા ગ્રામ પંચાયતની રચના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્ર સરકારની વહીવટી કામગીરીની સમીક્ષા સૌ પ્રથમ કોણે કરી હતી ? સરદાર પટેલ એન. ગોપાલસ્વામી આયંગર બી.આર. આંબેડકર એ.ડી. ગોરવાલા સરદાર પટેલ એન. ગોપાલસ્વામી આયંગર બી.આર. આંબેડકર એ.ડી. ગોરવાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જ્યારે વ્યકિતની ધરપકડ કરાય ત્યારે તેને 24 કલાકમાં મેજીસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવો જોઈએ તેની ધરપકડનાં કારણોની જાણ કર્યા સિવાય કસ્ટડીમાં રાખી ન શકાય. આપેલ તમામ કારણો જરૂરી છે તેને પસંદગીના ધારાશાસ્ત્રી રજૂઆતનો અધિકાર તેને 24 કલાકમાં મેજીસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવો જોઈએ તેની ધરપકડનાં કારણોની જાણ કર્યા સિવાય કસ્ટડીમાં રાખી ન શકાય. આપેલ તમામ કારણો જરૂરી છે તેને પસંદગીના ધારાશાસ્ત્રી રજૂઆતનો અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'જન ગણ મન' રાષ્ટ્રીય ગાનના રચનાર કવિવર રવીન્દ્રનાથ ઠાકુર દ્વારા પ્રથમવાર તે ગીતને 'તત્વબોધિની' પત્રિકામાં 1912માં પ્રસિદ્ધ કરાયું ત્યારે ___ તરીકે પ્રસિદ્ધ કરેલ. ભારત ભાગ્યવિધાતા જન ગણ મન આમાર સોનાર બંગલા વંદે માતરમ્ ભારત ભાગ્યવિધાતા જન ગણ મન આમાર સોનાર બંગલા વંદે માતરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના નીચેના પૈકી કયા અનુચ્છેદથી રાજ્યમાં મંત્રીઓની સંખ્યા ઉપર નિયંત્રણ મૂકવામાં આવ્યું છે ? અનુચ્છેદ -165(1-અ) અનુચ્છેદ -163(1-અ) અનુચ્છેદ -166(1-અ) અનુચ્છેદ -164(1-અ) અનુચ્છેદ -165(1-અ) અનુચ્છેદ -163(1-અ) અનુચ્છેદ -166(1-અ) અનુચ્છેદ -164(1-અ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP