ભારતનું બંધારણ (Constitution Of India) દિલ્હી સંબંધિત વિશેષ જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે ? અનુચ્છેદ 239(એ) અનુચ્છેદ 239 (એએ) અનુચ્છેદ 239 (એબી) અનુચ્છેદ 239 અનુચ્છેદ 239(એ) અનુચ્છેદ 239 (એએ) અનુચ્છેદ 239 (એબી) અનુચ્છેદ 239 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સમગ્ર ભારતીય પ્રદેશ માટે સમાન નાગરિક ધારો (Uniform civil code) ઘડવા માટે ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં જણાવ્યું છે ? અનુચ્છેદ – 14 અનુચ્છેદ – 16 અનુચ્છેદ – 44 અનુચ્છેદ – 45 અનુચ્છેદ – 14 અનુચ્છેદ – 16 અનુચ્છેદ – 44 અનુચ્છેદ – 45 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય નાણા પંચ કોને તેની ભલામણો સુપ્રત કરે છે ? રાજ્યપાલ વિધાનસભાના અધ્યક્ષ મુખ્ય પ્રધાન પંચાયત પ્રધાન રાજ્યપાલ વિધાનસભાના અધ્યક્ષ મુખ્ય પ્રધાન પંચાયત પ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં નીચેના પૈકી કયો અનુચ્છેદ દેશના પર્યાવરણનું જતન અને સુધારણા કરવાની અને જંગલો અને વન્યજીવનના રક્ષણ કરવાની બાબતનો છે ? અનુચ્છેદ 50 A અનુચ્છેદ 48 A અનુચ્છેદ 47 A અનુચ્છેદ 49 A અનુચ્છેદ 50 A અનુચ્છેદ 48 A અનુચ્છેદ 47 A અનુચ્છેદ 49 A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણમાં પારસીઓનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું ? એચ. એમ. મોદી કેબુસરો કાબરાજી એચ.પી.મોદી હોમી વાડીયા એચ. એમ. મોદી કેબુસરો કાબરાજી એચ.પી.મોદી હોમી વાડીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં લોકાયુક્ત તેમજ લોકપાલ શબ્દનો ઉપયોગ કોના દ્વારા કરવામાં આવ્યો ? બાબાસાહેબ આંબેડકર મહાત્મા ગાંધી લક્ષ્મીમલ સિંઘવી જયપ્રકાશ નારાયણ બાબાસાહેબ આંબેડકર મહાત્મા ગાંધી લક્ષ્મીમલ સિંઘવી જયપ્રકાશ નારાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP