Talati Practice MCQ Part - 2
ભારતમાં ડો. બાબાસાહેબ આંબેડકર જયંતિ તરીકે કયા દિવસની ઉજવણી થાય છે ?

14 એપ્રિલ
12 એપ્રિલ
13 એપ્રિલ
15 એપ્રિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ક્યા સાહિત્યકારને ગુજરાત સાહિત્યસભાએ ‘રણજિતરામ સુવર્ણપદક’ આપવાની જાહેરાત કર્યા બાદ તેમણે આ પદકનો સવિનય અસ્વિકાર કર્યો હતો ?

સ્વામી આનંદ
જયંત પાઠક
સુરેશ દલાલ
ગૌરીશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
અલાહબાદનો સ્તંભ શિલાલેખ કોણે બનાવેલ ?

મહાસને
હરિસેન
વીરસેન
વિષ્ણુસેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP