Talati Practice MCQ Part - 2
ભારતમાં ડો. બાબાસાહેબ આંબેડકર જયંતિ તરીકે કયા દિવસની ઉજવણી થાય છે ?

14 એપ્રિલ
12 એપ્રિલ
15 એપ્રિલ
13 એપ્રિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ચક્ષુશ્રવાં કોની કૃતિ છે ?

નંદશંકર મહેતા
ચુનીલાલ શાહ
ચંદ્રકાન્ત બક્ષી
ગુણવંત શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
દસાડા તાલુકો કયા જિલ્લામાં આવેલ છે ?

ભાવનગર
જામનગર
સુરેન્દ્રનગર
જૂનાગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
'ઝેર તો પીધા છે જાણી જાણી' નવલકથાના સર્જક કોણ છે ?

પન્નાલાલ પટેલ
ભોગીલાલ ગાંધી
મનુભાઈ પંચોળી
ક. મા. મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP