Talati Practice MCQ Part - 2
ભારતમાં ડો. બાબાસાહેબ આંબેડકર જયંતિ તરીકે કયા દિવસની ઉજવણી થાય છે ?

15 એપ્રિલ
12 એપ્રિલ
13 એપ્રિલ
14 એપ્રિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘સંસાર અને ધર્મ' કોની કૃતિ છે ?

રસીકલાલ પરીખ
બાલાશંકર કંથારિયા
મનુભાઈ પંચોળી
કિશોરલાલ મશરૂવાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
રસોઈના નોનસ્ટિક સાધનો બનાવવા ઉપયોગી પોલિમર ___ છે ?

PVC
પોલિબ્યુટાડાઈન
ટેફલેન
પોલિથીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP