Talati Practice MCQ Part - 3 ગુજરાતમાં હરપ્પીય સંસ્કૃતિના અવશેષો પહેલા વહેલા કઈ સાલમાં પ્રાપ્ત થયેલ ? 1944 1931 1935 1952 1944 1931 1935 1952 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 'ડોસો જાણે નરસિંહ અવતાર હતો’ – આ વાક્યમાં કયો અલંકાર છે ? અનન્વય ઉત્પ્રેક્ષા સજીવારોપણ ઉપમા અનન્વય ઉત્પ્રેક્ષા સજીવારોપણ ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘નયનને બંધ રાખીને.......' ગઝલકારના રચયિતા કોણ છે ? હરીન્દ્ર દવે રાજેન્દ્ર શાહ બ. ક. ઠાકોર બરકત વિરાણી હરીન્દ્ર દવે રાજેન્દ્ર શાહ બ. ક. ઠાકોર બરકત વિરાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 પૂર્વ-મધ્યકાલિન રાજધાની અણહિલવાડ પાટણનો પાયો ___ એ નાખ્યો હતો. મૈત્રકો વાઘેલાઓ સોલંકીઓ ચાવડાઓ મૈત્રકો વાઘેલાઓ સોલંકીઓ ચાવડાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 કવિ શ્રી ઉમાશંકર જોષીનું પૂરું નામ જણાવો. ઉમાશંકર નર્મદાશંકર જોષી ઉમાશંકર ભવાની જોશી ઉમાશંકર આત્મારામ જોશી ઉમાશંકર જેઠાલાલ જોશી ઉમાશંકર નર્મદાશંકર જોષી ઉમાશંકર ભવાની જોશી ઉમાશંકર આત્મારામ જોશી ઉમાશંકર જેઠાલાલ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 આધુનિક કવિતાના જ્યોતિધર એટલે ન્હાનાલાલ ક.મા.મુનશી બ.ક.ઠાકોર કલાપી ન્હાનાલાલ ક.મા.મુનશી બ.ક.ઠાકોર કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP