Talati Practice MCQ Part - 3
'ડોસો જાણે નરસિંહ અવતાર હતો’ – આ વાક્યમાં કયો અલંકાર છે ?

અનન્વય
ઉત્પ્રેક્ષા
સજીવારોપણ
ઉપમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘નયનને બંધ રાખીને.......' ગઝલકારના રચયિતા કોણ છે ?

હરીન્દ્ર દવે
રાજેન્દ્ર શાહ
બ. ક. ઠાકોર
બરકત વિરાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
પૂર્વ-મધ્યકાલિન રાજધાની અણહિલવાડ પાટણનો પાયો ___ એ નાખ્યો હતો.

મૈત્રકો
વાઘેલાઓ
સોલંકીઓ
ચાવડાઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
કવિ શ્રી ઉમાશંકર જોષીનું પૂરું નામ જણાવો.

ઉમાશંકર નર્મદાશંકર જોષી
ઉમાશંકર ભવાની જોશી
ઉમાશંકર આત્મારામ જોશી
ઉમાશંકર જેઠાલાલ જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
આધુનિક કવિતાના જ્યોતિધર એટલે

ન્હાનાલાલ
ક.મા.મુનશી
બ.ક.ઠાકોર
કલાપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP