Talati Practice MCQ Part - 2
નીચેનામાંથી કયા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં વિધાનસભા અસ્તિત્વમાં નથી ?

દિલ્હી
પોંડીચેરી
ગોવા
લક્ષદ્વીપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
જો વર્તુળની ત્રિજ્યાણા માપમાં 20% વધારો કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં ___ વધારો થાય ?

44%
50%
40%
20%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘મરકટલાલ’કોની નવલકથા છે ?

પન્નાલાલ પટેલ
ભોળાભાઈ પટેલ
જ્યોતિન્દ્ર દવે
વિનોદ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
Narration:- He said to us, ‘Are you going away today'?

He enquired of us if we had been going away that day ?
He equired of us if we will going away that day ?
He enquired of us if we were going away that day ?
He enquired of us if we will go away that day ?

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP