Talati Practice MCQ Part - 3
કવિ શ્રી ઉમાશંકર જોષીનું પૂરું નામ જણાવો.

ઉમાશંકર નર્મદાશંકર જોષી
ઉમાશંકર જેઠાલાલ જોશી
ઉમાશંકર આત્મારામ જોશી
ઉમાશંકર ભવાની જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ગુજરાતી સાહિત્યના સૌથી મોટા વેદાંત કવિ કોણ ઓળખાય છે ?

નરસિંહ મહેતા
અખો
અસાઈત ઠાકર
નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
કોમ્પ્યુટરમાં ટ્રેકને શામાં વિભાજીત કરવામાં આવે છે.

રેગ
સેક્ટર
બ્લોક
ડિવિઝન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP