Talati Practice MCQ Part - 2
‘ક્ષેમરાજ અને સાધ્વી’ કોનું નાટક છે ?

પ્રહલાદ પારેખ
જયંત પાઠક
રાજેન્દ્ર શાહ
ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘વિશ્વ કેન્સર દિવસ’ તરીકે કયો દિવસ ઉજવાય છે ?

2 ફેબ્રુઆરી
4 ફેબ્રુઆરી
3 ફેબ્રુઆરી
5 ફેબ્રુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
"સ્વભાવ કઈ બદલાતો નથી" એવો અર્થ ન આપતી હોય તેવી કઈ કહેવત છે ?

ધીરજના ફળ મીઠા
પડી ટેવ ન ટળે
સ્વભાવનું ઓસડ નહિ
કૂતરાની પુછડી વાંકીને વાંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
'દ્વિરેફ' ક્યા વાર્તાકારનું તખલ્લુસ છે ?

ચુનીલાલ મડિયા
રામનારાયણ પાઠક
રઘુવીર ચૌધરી
સુરેશ જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP