Talati Practice MCQ Part - 3
કયા શહેરમાં દૂધિયું–છાસિયું–તેલિયું તળાવ આવેલ છે ?

બોડેલી
જૂનાગઢ
પાવાગઢ
ચાંપાનેર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘આસવ’ કોની કૃતિ છે ?

જ્યોતીન્દ્ર દવે
હરીન્દ્ર દવે
ઝવેરચંદ મેઘાણી
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
સૂર્યગ્રહણ દરમિયાન જોવા મળતા સૂર્યના આવરણને શું કહે છે ?

પ્લાઝમા
સીરીસ
ઉલ્કા
કોરોના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘આગગાડી’ કયા ગુજરાતી સાહિત્યકારની કૃતિ છે ?

રસિકલાલ પરીખ
ચંદ્રવદન મહેતા
જયંતિ દલાલ
ગુણવંત આચાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP