Talati Practice MCQ Part - 3
યોજના આયોગના પ્રથમ ઉપાધ્યક્ષ કોણ હતા ?

જવાહરલાલ નહેરુ
બલદેવસિંહ
વલ્લભભાઈ પટેલ
ગુલઝારીલાલ નંદા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
જો વ્યાજ દર 6 મહિને ઉમેરાતું હોય તો રૂા. 5000નું 16 ટકાના વ્યાજના દરે 1½ વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થશે ?

1399
1196
1995
1299

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
A અને B ની વર્તમાન ઉંમરની વચ્ચે ક્રમશઃ પ્રમાણ 3:4 છે. 4 વર્ષ પછી B એ A થી પાંચ વર્ષ મોટો હશે. તો Aની વર્તમાન ઉંમર કેટલી ?

17 વર્ષ
16.5 વર્ષ
18 વર્ષ
15 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
'રસ્તો કરી જવાના' ગઝલના રચયિતા કોણ છે ?

અમૃત ‘ઘાયલ’
મરીઝ
આદિલ ‘મસ્યુરી'
બરકત વિરાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
એક વ્યક્તિ એક સાઈકલને અમુક કિંમતે વહેંચે તો તેને 5% ખોટ જાય છે. જો તેણે આ સાઈકલ 450 વધુ કિંમતે વહેંચી હોય તો 10% નફો થાય છે. તો સાઈકલની મૂળ કિંમત શોધો.

4200
3750
3000
4500

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP