Talati Practice MCQ Part - 3
યોજના આયોગના પ્રથમ ઉપાધ્યક્ષ કોણ હતા ?

જવાહરલાલ નહેરુ
વલ્લભભાઈ પટેલ
ગુલઝારીલાલ નંદા
બલદેવસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
સંયોજક લખો : “શિક્ષકે જોયું કે વર્ગમાં વિદ્યાર્થીઓ શાંત બેઠા છે”

વિદ્યાર્થીઓ
શાંત
જોયું
કે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં ‘ગૌ-હત્યા’ પર પ્રતિબંધની જોગવાઈ છે ?

અનુચ્છેદ–40
અનુચ્છેદ–48
અનુચ્છેદ–45
અનુચ્છેદ–47

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP