Talati Practice MCQ Part - 3
યોજના આયોગના પ્રથમ ઉપાધ્યક્ષ કોણ હતા ?

વલ્લભભાઈ પટેલ
ગુલઝારીલાલ નંદા
બલદેવસિંહ
જવાહરલાલ નહેરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘રાવણનું મિથ્યાભિમાન’ના રચયિતા જણાવો.

પ્રેમાનંદ
ગિરિધર
નાનાલાલ
શામળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી કઈ કૃતિ કવિ કાન્તની નથી ?

સારસાકુન્તત
બિલ્વમંગળ
હૃદયત્રિપુટી
કાશ્મીરનો પ્રવાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
www.naukari.com વેબસાઈટ શેના માટે જાણીતી છે.

જીવનસાથી
સમાચાર
પુસ્તકો
રોજગાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP