Talati Practice MCQ Part - 3
ગુજરાતી સાહિત્યમાં કોને ઉર્દૂ ગઝલકારનું બહુમાન પ્રાપ્ત થયું ?

શૂન્ય પાલનપુરી
બાલશંકર કંથારિયા
અમૃત ઘાયલ
વલી ગુજરાતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
400 રૂ.ના બુટ પર 4% ડિસ્કાઉન્ટ આપીને 10% વેરો લગાવીને ગ્રાહકને વહેંચવામાં આવે તો ગ્રાહકને કેટલા રૂપિયા ચુકવવા પડે છે ?

424.6 રૂા.
422. 4 રૂા.
430.4 રૂા.
434.4 રૂા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
'ભારતના દરબાર સેવિંગ બેંક' ની સ્થાપના કોણે કરી ?

તખતસિંહજી
કૃષ્ણકુમારસિંહજી
ભાવસિંહજી - ।
ભાવસિંહજી - ।।

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘માણભટ્ટ’ તરીકે ખ્યાતિ મેળવનાર કવિ કોણ છે ?

નર્મદ
પ્રેમાનંદ
શામળ શેઠ
કે.ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘મહેરામણના મોતી’ કોની કૃતિ છે ?

રાજેન્દ્ર શુકલા
દિગીશ મહેતા
ભોળાભાઈ પટેલ
ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP