Talati Practice MCQ Part - 3
ગુજરાતી સાહિત્યમાં કોને ઉર્દૂ ગઝલકારનું બહુમાન પ્રાપ્ત થયું ?

બાલશંકર કંથારિયા
વલી ગુજરાતી
અમૃત ઘાયલ
શૂન્ય પાલનપુરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
'અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા' આ પંક્તિ ક્યા છંદમાં છે ?

ચોપાઈ
શિખરિણી
અનુષ્ટુપ
સ્ત્રગ્ધરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ચિલ્ડ્રન યુનિવર્સિટી કયાં આવેલી છે ?

ગાંધીનગર
અમદાવાદ
જૂનાગઢ
સુરત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP